શું તમારી પણ ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે ??તો જાણો સંપૂર્ણ માહિતી

શું તમે જાણો છો કે ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ નું શું મહત્વ છે અને એનું મહત્વ કેટલું છે?? અત્યારે હાલની પરિસ્થિતિમાં સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ જોબ હોય બધે જ ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ માંગવામાં આવે છે જો ભૂલથી તમારી આ માર્કશીટ ખોવાઈ ગયો હોય તો બિલકુલ ગભરાશો નહીં … Read more

આધાર કાર્ડ ફક્ત 20 દિવસ માટે મફતમાં અપડેટ કરવામાં આવશે આ પછી આટલા પૈસા ખર્ચ થશે

જો તમે આધાર કાર્ડ ની ફ્રી માં અપડેટ કરવા ઈચ્છો છો તો આ તક ગુમાવશો નહીં તમારી પાસે માત્ર 20 દિવસનો સમય છે આ પછી તમારે આટલી રકમ ચૂકવવી પડશે આધારકાર્ડમાં ફ્રી અપડેટ માટે માત્ર ત્રણ દિવસ બાકી છે uidai એ આધાર કાર્ડ માં ફ્રી અપડેટ ની તારીખ 14 મી જુન 2024 નક્કી કરેલી છે … Read more

Vivo Smart Camera Best Phone: 324MP કેમેરા સાથે 6000mAh બેટરીવાળો Vivoનો સસ્તો નવો ફોન.

વિવો ફોન

Vivo Smart Camera Best Phone: 324MP કેમેરા સાથે 6000mAh બેટરીવાળો Vivoનો સસ્તો નવો ફોન. વિવોનો ખૂબ જ સસ્તો 324MP CAMERA સાથેનો એક શાનદાર ફોન આ ફોનમાં 300 મેગા પિક્સલ અને એચડી ક્વોલિટી સાથેનો સારો કેમેરા છે, જે તમને અદ્ભુત ફોટા પણ મળશે વીડિયો, તેમજ આ ફોનમાં પાવરફુલ લાંબો સમય ચાલતી બેટરી છે. વિવો ફોન પ્રદર્શન … Read more

સરકારી નોકરી માટે સોનેરી તક રેલવે 190 પદો પર કરી ભરતી 6 ઓક્ટોબર સુધી કરો અરજી જાણો વિગતો

નમસ્કાર મિત્રો જો તમે પણ નોકરીની નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છો તો તમે બધાને જણાવો કે તમે બધા માટે ખૂબ જ ખુશ ખુશાલ છે રેલવે સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ લોકોના પદ પર ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે સપ્ટેમ્બર થી આ ભરતી માટે એપ્લિકેશન ફોર્મ શરૂ થશે અને 6 ઓક્ટોબર એપ્લિકેશન ની અંતિમ તારીખ રાખેલી … Read more

ખેડૂતો માટે ખુશી ના સમાચાર સરકારની પાક નુકસાન સહાય જાહેર ,મળશે વધુમાં વધુ 22,000/- ની સહાય

ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનુરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગત ના, તાત ને આર્થિક નુકસાની માં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ₹350 … Read more

ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારોને ₹25,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો કોને મળશે

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારોની શિષ્યવૃતિ આપવામાં આવશે કે જેમને શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને દર મહિને ખાવા પીવા રહેવા અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે MYSY scholarship કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ … Read more

LPG ગેસ સિલિન્ડર પર નવા નિયમો 1 સપ્ટેમ્બર થી આખા દેશમાં લાગુ થશે

ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડર પર નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે જે એક સપ્ટેમ્બરથી લાગુ થશે આ નિયમોથી ગેસ સિલિન્ડર ગ્રાહકોને ફાયદો થવાની શક્યતા છે એલપીજી ગેસ સિલિન્ડર ભારતીય ઘરોમાં ભોજન પકાવવાનું એક મુખ્ય સાધન છે તેની કિંમતમાં ફેરફાર કરવાવાળા અમારા નાગરિકોના બજેટ … Read more

અત્યારે આવ્યા સમાચાર ! કેન્દ્રીય કર્મચારીઓને કયારે લાગુ થશે 8મું પગાર પંચ ? કેટલો પગાર વધશે

ભારત સરકાર સમયાંતરે પગાર પંચ દ્વારા તેના કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરે છે જેમાં સૌથી તાજેતરનું 7મું પગાર પંચ છે જેમ જેમ 8મું પગાર પંચ નજીક આવે છે તેમ તે જે ફેરફારો લાવી શકે છે તેના વિશે વ્યાપક અપેક્ષાઓ છે ખાસ કરીને ફીટમેન્ટ પરિબળને લગતા જે પગાર અને પેન્શનમાં વધારો નક્કી કરવામાં નિર્ણાયકો ભૂમિકા ભજવે … Read more

PM Yashasvi Scholarship Yojana:ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને ₹1,25,000 મળશે

ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે મધ્યમ અને ગરીબ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભણતરમાં આર્થિક રૂપે સહાય મળી રહે તે માટે એક યોજના ચાલુ કરવામાં આવી છે જેનું નામ પીએમ યશસ્વી યોજના છે આ યોજનાનું પૂરું નામ પીએમ યંગ એચ વર્ક સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા જેના દ્વારા … Read more

લેક્ચરર બની ₹ 2 લાખ સુધીનો પગાર મેળવવાની જોરદાર તક

ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે કારણકે ગુજરાત જાહેર સેવા યોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 450 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જે અંતર્ગત આયોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળની લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ -1 ની કુલ 5 જગ્યાઓ બહાર પાડી છે આ જગ્યાઓ … Read more