પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તમને ત્રણ લાખની લોન અને 15000 રૂપિયા ની સહાય મળશે
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવશે અને તેની સાથે લોકોને દરરોજ રૂપિયા 500 સ્તાઇપેન્ડ પણ આપવામાં આવશે આ સાથે તમને તેમના વ્યવસાય માટે ટુલ કીટ ખરીદવા માટે સરકાર દ્વારા રૂપિયા 15,000 પણ આપવામાં આવશે જે તમને સરકાર ને … Read more