Vanbandhu Kalyan Yojana in gujarati: આ યોજનામાં ખેડૂતોને મફત શાકભાજી બિયારણ અને મફત ડીએપી ખાતર આપવામાં આવશે જાણો માહિતી

Vanbandhu Kalyan Yojana in Gujarati  Vanbandhu Kalyan Yojana ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને આદિજાતિ સમુદાયના ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ આદિવાસી લાભાર્થીઓને મફતમાં મકાઈ, શાકભાજી અને ખાતરની કીટ પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો છે.
વનબંધુ કલ્યાણ યોજના 2024 વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થઈ વનબંધુ કલ્યાણ યોજના બીજું નામ વનબંધુ કલ્યાણ આવાસ યોજના 2023 વનબંધુ કલ્યાણ યોજના 1 વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત આદિવાસી યોજના આદિજાતિ વિકાસ યોજના pdf

વનબંધુ કલ્યાણ યોજના ક્યારે શરૂ થઈ ? vanbandhu kalyan yojana in gujarati

  • વનબંધુ કલ્યાણ યોજના ની શરૂઆત 27મી ફેબ્રુઆરી 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી વનબંધુ કલ્યાણ યોજના ગુજરાતમાં 2 તબક્કો 9 ઓગસ્ટ 2021 ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો

વન બંધુ કલ્યાણ યોજના નો ઉદેશ્ય જાણો

વન બંધુ કલ્યાણ યોજના નું મુખ્ય ઉદ્દેશ્ય છે કે આદિજાતિના લોકો છે તેમને પરિવારની આવક બમણી કરવાની અને છે રોજગારી આપવાની છે જે ઉદ્યોગો સ્થાપવામાં મદદ કરી શકે છે

વનબંધુ કલ્યાણ યોજના ની પાત્રતા

વન બંધુ કલ્યાણ યોજના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી એક યોજના છે જે યોજનામાં અનુસૂચિત જનજાતિના લોકો ભાગ લઈ શકે છે અને તેમને લાભ મેળવી શકે છે જે ખેડૂતો આદિજાતિના ખેડૂતો તેમને બંધુક કલ્યાણ યોજના નો લાભ આપવામાં આવશે અને જેમને બીપીએલ રેશનકાર્ડ છે તેમને 0 થી 20 સુધી સ્કોર હશે તે લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે અને યાદીના લોકોને કુટુંબી એક કીટ આપવામાં આવશે જેમાં કીટમાં 250 રૂપિયા નો ભાવ જમા કરવાનો રહેશે

વનબંધુ કલ્યાણ યોજનામાં મળતા લાભ જાણો

બંધુ કલ્યાણ યોજના છે તેમાં કૃષિ વિવેકીકરણ યોજના 202425 માં જાહેર કરવામાં આવેલી આદિજાતિના લોકો છે તેમને ખેતી માટે મકાઈ શાકભાજી બિયારણો ખરીદવા માટે તેમને મફત સબસીડી આપવામાં આવશે જેમ કે 50 કિલો ડીએપી ખાતર હશે તો એક થેલી અને 50 કિલો ફ્રોમ ખાતર હશે તો એક થેલી ની કીટ વધારે આપવામાં આવશે નોટ બંધુ કલ્યાણ યોજનામાં આવતા જિલ્લાઓ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર જેવા જિલ્લાના વ્યક્તિઓને આ બિયારણ માટે સહાય આપવામાં આવે છે જેમ કે નરમદા ભરૂચ તાપી સુરત નવસારી વલસાડ ડાંગ જિલ્લાઓમાં લાભાર્થીઓને શાકભાજીના બિયારણ ઉપર સબસીડી આપવામાં આવે છે

વનબંધુ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • રેશનકાર્ડ
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • વિધવા નું પ્રમાણપત્ર
  • પીવીટીજી/એફ આર એ/બીપીએલ નું પ્રમાણપત્ર
  • પાસબુક અથવા કેન્સલ ચેક ની નકલ
  • મોબાઈલ નંબર
વનબંધુ કલ્યાણ યોજના અરજી Vanbandhu Kalyan Yojana Gujarat online apply
  • ગુગલમાં “Dsag Sahay Gujarat” શોધો અને https://dsag.gujarat.gov.in/ વેબસાઈટ ખોલો.
  • “લાભાર્થી રજીસ્ટ્રેશન” પર ક્લિક કરો.
  • “યોજનાનું નામ પસંદ કરો” માંથી “કૃષિ વૈવિધ્યકરણ યોજના” પસંદ કરો અને “Submit” બટન પર ક્લિક કરો.
  • લાભાર્થીનું ઓનલાઈન ફોર્મ ખુલશે.
  • વ્યક્તિગત માહિતી, રેશનકાર્ડ, બીપીએલ કાર્ડ, જમીનની નકલો, આધારકાર્ડ, સરનામું, મોબાઈલ નંબર વગેરે ની વિગતો ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને “Submit” બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન એપ્લિકેશન નંબર નોંધી રાખો.

Leave a Comment