સરકાર કામદારોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપશે, જુઓ સંપૂર્ણ માહિતી

pradhan mantri shram yogi mandhan yojana Gujarati: પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે જેનો હેતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થા સુરક્ષા પૂરી પાડવાનો છે. 60 વર્ષ પછી, યોજના હેઠળ નોંધાયેલા કામદારોને દર મહિને ₹3,000નું નિશ્ચિત પેન્શન મળશે.

ભારત સરકાર દ્વારા એક એવી યોજના જાહેર કરવામાં આવી છે જે જેમાં આર્થિક સહાય આપવામાં આવશે જેનું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના માં દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે જેથી કરીને તેમના રસ્તામાં સારી રીતે જીવી શકે અને યોગ્ય જરૂરિયાતો પૂરી કરી શકે

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના લાભ Pradhan mantri mandhan yojana benefits

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. જો કોઈ મજૂર આ યોજના માટે અરજી કરે છે, તો તેને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3000 નું પેન્શન આપવામાં આવશે. વૃદ્ધાવસ્થામાં કામદારો તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરે તે સુનિશ્ચિત કરવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના દ્વારા, કામદારોને આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓને કોઈને મદદ કરવાનો હાથ ન આપવો પડે અને કોઈના પર નિર્ભર ન રહેવું પડે.

આ પણ વાંચો 

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જરૂરી દસ્તાવેજો:

  1. આધાર કાર્ડ
  2. ઈ-શ્રમ કાર્ડ
  3. આવકનું પ્રમાણપત્ર
  4. જાતિ પ્રમાણપત્ર
  5. સરનામાનો પુરાવો
  6. પાસપોર્ટ સાઇઝનો ફોટો
  7. બેંક પાસબુક
  8. મોબાઈલ નંબર

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના માટે પાત્રતા

આ યોજના તારા કોઈ પણ નાગરિક અરજી કરી શકે છે ઘણા એવા ગરીબ લોકો છે કે જેમને પૈસાની ખૂબ જ જરૂરી છે તો આ પ્રધાનમંત્રી બંધન યોજનામાં ફોર્મ ભરી અને મહિને 3000 રૂપિયા મેળવી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હશે તે જ વ્યક્તિ આવું યોજનામાં ફોર્મ ભરી શકશે જેમની વાર્ષિક આવક 15000 રૂપિયા થી ઓછી હોવી જોઈએ

પ્રધાનમંત્રી શ્રમ યોગી મંધન યોજનાનો લાભ કોણ લઈ શકે છે?  

  • નાના અને સીમાંત ખેડૂતો
  • ભૂમિહીન ખેતમજૂર
  • માછીમાર
  • પશુપાલક
  • ઈંટના ભઠ્ઠાઓ અને પથ્થરની ખાણમાં કામદારોને લેબલીંગ અને પેકિંગ
  • બાંધકામ કામદારો
  • ચામડાનો કારીગર
  • વણકર
  • સફાઈ કામદાર
  • ઘરેલું કામદારો
  • શાકભાજી અને ફળ વેચનાર
  • સ્થળાંતરિત મજૂરો વગેરે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ગુજરાતમાં અરજી કેવી રીતે How to apply for Prime Minister Shram Yogi Maandhan Yojana? કરવી:

  1. ગુજરાત  https://maandhan.in/ ની મુલાકાત લો.
  2. “નવી નોંધણી” પર ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો.
  3. OTP દાખલ કરો અને તમારું નોંધણી પૂર્ણ કરો.
  4. તમારા ઈ-શ્રમ ખાતામાં લૉગ ઇન કરો અને “PM-SYM” ટૅબ પર ક્લિક કરો.
  5. યોજના માટે અરજી કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  6. તમારી અરજીની સ્થિતિ ટ્રૅક કરો.

Leave a Comment